ખંભાળિયા
દ્વારકા હાઇવે પર દામાણા ગામ નજીક ઇસ.દસમી સદીમાં એટલે કે ૧૧૦૦ વર્ષ પુર્વ
સ્થાપિત થયેલા અને પુરાતત્વ ખાતાએ જેને રક્ષિત સ્મારક અતિ પ્રાચિન અને
ચમત્કારિક શિવ મંદિર આવેલું છ.
ઉંચા ઓટલા પર મંદિર નીચે પગથીયા ઉતરીને દર્શન થાય છે, જેના થાય છે, જેના પ્રવેશ દ્વારા પર ૬૪ જોગણીઓની પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે. મંદિરની પ્રદક્ષિણા પથના પગ દિવાલોમાં કાળની થપાટોથી જર્જરીત થયેલી પ્રાચીન દેવદેવીઓની મૂર્તિઓ છે.
ઉંચા ઓટલા પર મંદિર નીચે પગથીયા ઉતરીને દર્શન થાય છે, જેના થાય છે, જેના પ્રવેશ દ્વારા પર ૬૪ જોગણીઓની પ્રાચીન પ્રતિમાઓ આવેલી છે. મંદિરની પ્રદક્ષિણા પથના પગ દિવાલોમાં કાળની થપાટોથી જર્જરીત થયેલી પ્રાચીન દેવદેવીઓની મૂર્તિઓ છે.

No comments:
Post a Comment